5.0
2 கருத்துகள்
மின்புத்தகம்
152
பக்கங்கள்
ரேட்டிங்குகளும் கருத்துகளும் சரிபார்க்கப்படுவதில்லை மேலும் அறிக

இந்த மின்புத்தகத்தைப் பற்றி

ચિત્તને ચોંટવાનો સ્વભાવ, શૂરવીરપણું, ભય અને વૈરાગ્ય આ ચાર ઉપાયે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે એમ ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્યના ૩૬મા વચનામૃતમાં કહ્યું છે.


સદ્‌ગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામીના જીવનમાં ચિત્તનો ચોંટવાનો સ્વભાવ અખંડ વૃત્તિ રાખવામાં મુખ્ય રહ્યો હોય તેમ દેખાય છે. પ્રેમાનંદ સ્વામીના ચિત્તને ચોંટવાનું યોગ્ય પાત્ર શ્રીજી મહારાજ મળી ગયા, પરિણામે રાતદિન તેમની રટના લાગી રહી.


શ્રીજી મહારાજ અને સંતો સંગાથે સદ્‌ગુરુ પ્રેમાનંદ સ્વામી અતિ ગરીબ અને ગરજવાન થઇને રહ્યા છે. મોટેરાઓનો રાજીપો પણ એવા પાત્ર મુમુક્ષુ ઉપર સહેજે રહેતો હોય છે.


પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના અને પુરુષાર્થથી પ્રભુ એમના હૃદયરૂપી પીંજરામાં પુરાયા એ આ વંદુના પદોમાંથી જણાય આવે છે. સંવત્‌ ૧૮૮૦ના મહા વદિ ચૌદશે પ્રેમાનંદ સ્વામીએ મહારાજની આગળ આ "વંદુ" ના ૮ પદો ગાયા ત્યારે મહારાજનો જે અંતરનો રાજીપો ઉઠેલો એમાં પ્રેમાનંદ સ્વામીની પ્રભુ પ્રત્યેની અતિ ઉત્કૃષ્ટ ભક્તિના દર્શન થાય છે. તે ભાવભક્તિને પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજીએ સુરત ગુરુકુલમાં થતી "સહજાનંદી" સભામાં વિશેષ પણે સમજાવેલ.


આ વંદુ સહજાનંદ પુસ્તકને શબ્દદેહ આપી અ.નિ. પૂ. શ્રી જોગી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં જૂનાગઢમાં યોજાયેલ સર્વમંગલ મહોત્સવ પ્રસંગે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા પ્રકાશન કરવામાં આવેલ.


આશા રાખીએ આ પુસ્તકના વાચન દ્વારા આપણા જીવનમાં પણ પ્રેમાનંદ સ્વામીના જેવી મહારાજના સ્વરૂપમાં ભક્તિ અને ચિંતવન દિન દિન પ્રત્યે વધતું રહે તેવી અપેક્ષા સહ....

மதிப்பீடுகளும் மதிப்புரைகளும்

5.0
2 கருத்துகள்

இந்த மின்புத்தகத்தை மதிப்பிடுங்கள்

உங்கள் கருத்தைப் பகிரவும்.

படிப்பது குறித்த தகவல்

ஸ்மார்ட்ஃபோன்கள் மற்றும் டேப்லெட்கள்
Android மற்றும் iPad/iPhoneக்கான Google Play புக்ஸ் ஆப்ஸை நிறுவும். இது தானாகவே உங்கள் கணக்குடன் ஒத்திசைக்கும் மற்றும் எங்கிருந்தாலும் ஆன்லைனில் அல்லது ஆஃப்லைனில் படிக்க அனுமதிக்கும்.
லேப்டாப்கள் மற்றும் கம்ப்யூட்டர்கள்
Google Playயில் வாங்கிய ஆடியோ புத்தகங்களை உங்கள் கம்ப்யூட்டரின் வலை உலாவியில் கேட்கலாம்.
மின்வாசிப்பு சாதனங்கள் மற்றும் பிற சாதனங்கள்
Kobo இ-ரீடர்கள் போன்ற இ-இங்க் சாதனங்களில் படிக்க, ஃபைலைப் பதிவிறக்கி உங்கள் சாதனத்திற்கு மாற்றவும். ஆதரிக்கப்படும் இ-ரீடர்களுக்கு ஃபைல்களை மாற்ற, உதவி மையத்தின் விரிவான வழிமுறைகளைப் பின்பற்றவும்.