5.0
සමාලෝචන 2ක්
ඉ-පොත
152
පිටු
ඇගයීම් සහ සමාලෝචන සත්‍යාපනය කර නැත වැඩිදුර දැන ගන්න

මෙම ඉ-පොත ගැන

ચિત્તને ચોંટવાનો સ્વભાવ, શૂરવીરપણું, ભય અને વૈરાગ્ય આ ચાર ઉપાયે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે એમ ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્યના ૩૬મા વચનામૃતમાં કહ્યું છે.


સદ્‌ગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામીના જીવનમાં ચિત્તનો ચોંટવાનો સ્વભાવ અખંડ વૃત્તિ રાખવામાં મુખ્ય રહ્યો હોય તેમ દેખાય છે. પ્રેમાનંદ સ્વામીના ચિત્તને ચોંટવાનું યોગ્ય પાત્ર શ્રીજી મહારાજ મળી ગયા, પરિણામે રાતદિન તેમની રટના લાગી રહી.


શ્રીજી મહારાજ અને સંતો સંગાથે સદ્‌ગુરુ પ્રેમાનંદ સ્વામી અતિ ગરીબ અને ગરજવાન થઇને રહ્યા છે. મોટેરાઓનો રાજીપો પણ એવા પાત્ર મુમુક્ષુ ઉપર સહેજે રહેતો હોય છે.


પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના અને પુરુષાર્થથી પ્રભુ એમના હૃદયરૂપી પીંજરામાં પુરાયા એ આ વંદુના પદોમાંથી જણાય આવે છે. સંવત્‌ ૧૮૮૦ના મહા વદિ ચૌદશે પ્રેમાનંદ સ્વામીએ મહારાજની આગળ આ "વંદુ" ના ૮ પદો ગાયા ત્યારે મહારાજનો જે અંતરનો રાજીપો ઉઠેલો એમાં પ્રેમાનંદ સ્વામીની પ્રભુ પ્રત્યેની અતિ ઉત્કૃષ્ટ ભક્તિના દર્શન થાય છે. તે ભાવભક્તિને પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજીએ સુરત ગુરુકુલમાં થતી "સહજાનંદી" સભામાં વિશેષ પણે સમજાવેલ.


આ વંદુ સહજાનંદ પુસ્તકને શબ્દદેહ આપી અ.નિ. પૂ. શ્રી જોગી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં જૂનાગઢમાં યોજાયેલ સર્વમંગલ મહોત્સવ પ્રસંગે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા પ્રકાશન કરવામાં આવેલ.


આશા રાખીએ આ પુસ્તકના વાચન દ્વારા આપણા જીવનમાં પણ પ્રેમાનંદ સ્વામીના જેવી મહારાજના સ્વરૂપમાં ભક્તિ અને ચિંતવન દિન દિન પ્રત્યે વધતું રહે તેવી અપેક્ષા સહ....

ඇගයීම් සහ සමාලෝචන

5.0
සමාලෝචන 2ක්

මෙම ඉ-පොත අගයන්න

ඔබ සිතන දෙය අපට කියන්න.

කියවීමේ තොරතුරු

ස්මාර්ට් දුරකථන සහ ටැබ්ලට්
Android සහ iPad/iPhone සඳහා Google Play පොත් යෙදුම ස්ථාපනය කරන්න. එය ඔබේ ගිණුම සමඟ ස්වයංක්‍රීයව සමමුහුර්ත කරන අතර ඔබට ඕනෑම තැනක සිට සබැඳිව හෝ නොබැඳිව කියවීමට ඉඩ සලසයි.
ලැප්ටොප් සහ පරිගණක
ඔබට ඔබේ පරිගණකයේ වෙබ් බ්‍රව්සරය භාවිතයෙන් Google Play මත මිලදී ගත් ශ්‍රව්‍යපොත්වලට සවන් දිය හැක.
eReaders සහ වෙනත් උපාංග
Kobo eReaders වැනි e-ink උපාංග පිළිබඳ කියවීමට, ඔබ විසින් ගොනුවක් බාගෙන ඔබේ උපාංගයට එය මාරු කිරීම සිදු කළ යුතු වේ. ආධාරකරු ඉ-කියවනයට ගොනු මාරු කිරීමට විස්තරාත්මක උදවු මධ්‍යස්ථාන උපදෙස් අනුගමනය කරන්න.