5.0
සමාලෝචන 1ක්
ඉ-පොත
64
පිටු
ඇගයීම් සහ සමාලෝචන සත්‍යාපනය කර නැත වැඩිදුර දැන ගන්න

මෙම ඉ-පොත ගැන

પરમકૃપાળુ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીએ સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રીમાં સમગ્ર સત્‌શાસ્ત્રોનો નીચોડ ઠાલવ્યો છે. ધર્મના મર્મજ્ઞો માટે એ ધર્મશાસ્ત્ર, નીતિ વિશારદો માટે નીતિશાસ્ત્ર અને આજના વિપરીત વાતાવરણમાં ફસાયેલા સમાજ માટે તો ખરેખર એ જીવંત સમાજશાસ્ત્ર છે. 


આ શિક્ષાપત્રીની આજ્ઞાઓનું સમગ્રપણે પાલન થાય તો જીવનું કલ્યાણ થઈ જાય. સર્વશાસ્ત્રોના સારરૂપ આ શિક્ષાપત્રી મનોવાંછિત ફળ આપનારી છે. એ શિક્ષાપત્રી જીવનમાં વણાઈ જાય તે હેતુથી સાવ-સરળ ભાષાના બોધાત્મક સૂત્રો ‘શિક્ષાસૂત્ર’ દ્વારા મૂકવાનો આ નવીન પ્રયત્ન છે.


ભગવાન શ્રી સ્વામિનારાયણે મોક્ષને માર્ગે પાપાપગલી માંડનાર સામાન્ય મુમુક્ષુથી માંડી સમર્થ સંતોને ઉદ્‌ભવેલ અધ્યાત્મ સંબંધી પ્રશ્નો-જિજ્ઞાસાઓને સંપૂર્ણપણે તૃપ્ત કરવા દયાએ કરીને જે ગોઠવણ કરી તે વચનામૃત. મુમુક્ષુ માત્રને આજના ધમાલિયા, અલ્પાયુવાળા જીવનમાં ઉપયોગી થઈ શકે એ હેતુથી શ્રીહરિની પરાવાણીરૂપ વચનામૃતની પ્રશ્નોતરીના ૧૦૮ મણકાની માળા ઉપરાંત પૂર્ણ પુરુષોત્તમ નારાયણના જીવન અને સિદ્ધાંતોને માણી શકાય એવા હેતુથી ‘શ્રીહરિ ચરિત્ર’નું મુદ્દાસર આલેખન પણ આ પુસ્તિકામાં કરવામાં આવ્યું છે.


પ. પૂ. ગુરુવર્ય મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની અનુજ્ઞાથી સાધુ પ્રભુચરણદાસજી સ્વામી તથા શ્રી સુરેશભાઈ ભટ્ટે સંકલિત કરેલ ત્રિવિધ સંકલનવાળી આ પુસ્તિકા સંસ્થા દ્વારા સંચાલિત સત્સંગ મંડળો અને બાળકોને તથા જીવનના પાયાના સંસ્કાર આપવા ઈચ્છુક તમામ સત્સંગ પ્રેમીઓને આ પુસ્તિકા વિશેષ ઉપયોગી બની રહે એ અપેક્ષા સહ.

ඇගයීම් සහ සමාලෝචන

5.0
1 සමාලෝචනයක්

මෙම ඉ-පොත අගයන්න

ඔබ සිතන දෙය අපට කියන්න.

කියවීමේ තොරතුරු

ස්මාර්ට් දුරකථන සහ ටැබ්ලට්
Android සහ iPad/iPhone සඳහා Google Play පොත් යෙදුම ස්ථාපනය කරන්න. එය ඔබේ ගිණුම සමඟ ස්වයංක්‍රීයව සමමුහුර්ත කරන අතර ඔබට ඕනෑම තැනක සිට සබැඳිව හෝ නොබැඳිව කියවීමට ඉඩ සලසයි.
ලැප්ටොප් සහ පරිගණක
ඔබට ඔබේ පරිගණකයේ වෙබ් බ්‍රව්සරය භාවිතයෙන් Google Play මත මිලදී ගත් ශ්‍රව්‍යපොත්වලට සවන් දිය හැක.
eReaders සහ වෙනත් උපාංග
Kobo eReaders වැනි e-ink උපාංග පිළිබඳ කියවීමට, ඔබ විසින් ගොනුවක් බාගෙන ඔබේ උපාංගයට එය මාරු කිරීම සිදු කළ යුතු වේ. ආධාරකරු ඉ-කියවනයට ගොනු මාරු කිරීමට විස්තරාත්මක උදවු මධ්‍යස්ථාන උපදෙස් අනුගමනය කරන්න.