નિજ આશ્રિતજનો માટે ધર્મગ્રંથ એવા શિક્ષાપત્રી ગ્રંથની રચના કરનારા
તેમજ સાત વર્ષ સુધી સમગ્ર ભારતવર્ષની ધર્મયાત્રા કરનારા
ભગવાન શ્રી નીલકંઠ વર્ણીરાજના ચરણકમળમાં
આ શિક્ષાપત્રી કાવ્ય તેમજ શ્રી નીલકંઠધામ મહિમા ચિંતામણિ
સાદર અર્પણ.