Paramhansh Namavali: Swaminarayan Book

ई-बुक
61
पेज
रेटिंग और समीक्षाओं की पुष्टि नहीं हुई है  ज़्यादा जानें

इस ई-बुक के बारे में जानकारी

સત્યની પેઠે સંપ્રદાયને પારખવાના કેટલાક ઈતિહાસ પ્રસિદ્ધ સિદ્ધાંતો હોય છે.


શંકરાચાર્યના ચાર પટ્ટશિષ્યો હતા, વલ્લભાચાર્યજીના આઠ સખા હતા, મહાવીર પ્રભુના અગિયાર ગણધર હતા, ઈશુ ખ્રિસ્તના બાર એપોસ્ટલો હતા. જે તે ધર્મના ધર્મસ્તંભો હતા.


સ્વામિનારાયણ સંપ્રદાયના પણ આવા આધારસ્તંભરૂપ નંદ સંતો-પરમહંસો, પાર્ષદો અને અનેક એકાંતિક ભક્તો હતા કે જેમણે શ્રીજી મહારાજના વચને ટૂંક ટૂક થઈ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની દ્રઢતા વડે અનુપમ દાખડાઓ કરી સંપ્રદાય અને સત્સંગનો દ્રઢ પાયો નાખ્યો છે. કષ્ટ વેઠીને, મારખાઈને મહારાજને ઓળખાવ્યા છે તેવા આધાર સ્તંભરૂપ સંતો, બ્રહ્મચારીઓ, પાર્ષદો અને ભક્તોને ઓળખાવતી પુસ્તિકા જીર્ણ અને અપૂર્ણ અવસ્થામાં દૈવ સંજોગે હાથ આવેલી. કાળે કરીને એ અમૂલ્ય વારસો પણ હાથમાંથી સરી ન જાય એવા શુભાશયથી ઉપલબ્ધ આ પરમહંસ નામાવલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા પ્રસિદ્ધ કરેલ છે.


શ્રીજી છતાંના નંદસંતો, દાસસંતો, બ્રહ્મચારીઓ, સન્યાસીઓ, પાર્ષદો કક્કાવારી પ્રમાણે છાપેલ છે. જ્યાં એકથી વધુ સંખ્યામાં તે સંતો હોય છે ત્યાં ( ) માં સંખ્યા લખેલ છે. દા.ત. અખંડાનંદ સ્વામી (૨) બે હતા. અચિંત્યાનંદ સ્વામી (૩) ત્રણ હતા.

इस ई-बुक को रेटिंग दें

हमें अपनी राय बताएं.

पठन जानकारी

स्मार्टफ़ोन और टैबलेट
Android और iPad/iPhone के लिए Google Play किताबें ऐप्लिकेशन इंस्टॉल करें. यह आपके खाते के साथ अपने आप सिंक हो जाता है और आपको कहीं भी ऑनलाइन या ऑफ़लाइन पढ़ने की सुविधा देता है.
लैपटॉप और कंप्यूटर
आप अपने कंप्यूटर के वेब ब्राउज़र का उपयोग करके Google Play पर खरीदी गई ऑडियो किताबें सुन सकते हैं.
eReaders और अन्य डिवाइस
Kobo ई-रीडर जैसी ई-इंक डिवाइसों पर कुछ पढ़ने के लिए, आपको फ़ाइल डाउनलोड करके उसे अपने डिवाइस पर ट्रांसफ़र करना होगा. ई-रीडर पर काम करने वाली फ़ाइलों को ई-रीडर पर ट्रांसफ़र करने के लिए, सहायता केंद्र के निर्देशों का पालन करें.