Mahapuja Vidhi: Swaminarayan Mahapuja

5.0
8 അവലോകനങ്ങൾ
ഇ-ബുക്ക്
120
പേജുകൾ
റേറ്റിംഗുകളും റിവ്യൂകളും പരിശോധിച്ചുറപ്പിച്ചതല്ല  കൂടുതലറിയുക

ഈ ഇ-ബുക്കിനെക്കുറിച്ച്

ભગવત્‌ સ્વરૂપમાં પરમપ્રીતિ જગાડવા માટે પાંચરાત્રાદિ શાસ્ત્રોમાં નવધાભક્તિ વર્ણવી છે. પ્રેમમગ્ન બની પ્રગટભાવથી ભગવાનની આરાધના કરવા માટે આપણા સંપ્રદાયમાં અર્ચનભક્તિને અનેરૂ સ્થાન આપવામાંં આવ્યું છે.


અર્ચનભક્તિનું અપરસ્વરૂપ એટલે કે,”ભગવાન શ્રીહરિના અંગભૂત અવતારો,ઇશ્વરો,અનંતમુક્તો,પાર્ષદોએ સહિત પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની ભક્તિભાવપૂર્વક કરવામાં આવતી મહાપૂજા.”


શિક્ષાપત્રીમાં ભગવાન શ્રીહરિએ પોતાના આશ્રિતોને ચાતુર્માસને વિષે મહાપૂજા કરવાની વિશેષ આજ્ઞા કરી છે. શ્રીહરિની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે તેમજ ભક્તોના શ્રેય અને પ્રેયરૂપ ઇચ્છિત મનોકામનાઓ પૂર્ણ કરવા માટે, સદ્‌ગુરુ શ્રી અખંડાનંદ બ્રહ્મચારીએ આ મહાપૂજા વિધિની રચના કરી છે. જે “આદિનારાયણ મહાપૂજા” કહેવાય છે. જેને સંવત્‌ ૧૯૦૧,જેઠ સુદિ એકાદશીને દિવસ સૌપ્રથમવાર જૂનાગઢ મંદિરમાં સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ આ મહાપૂજા કરાવી પ્રવર્તન કર્યું.


ગરવી ગુણાતીત પરંપરામાં અદ્યાપિ પર્યન્ત શ્રીજી મહારાજને રાજી કરવા તેમજ માંગલિક પ્રસંગોને નિર્વિઘ્ન પાર પાડવા તથા જીવનમાં આવતાં યત્કિંચિત દુઃખના નિવારણાર્થે ભાવિક ભક્તો સંતો પાસે મહાપૂજા કરાવતા હોય છે.

റേറ്റിംഗുകളും റിവ്യൂകളും

5.0
8 റിവ്യൂകൾ

ഈ ഇ-ബുക്ക് റേറ്റ് ചെയ്യുക

നിങ്ങളുടെ അഭിപ്രായം ഞങ്ങളെ അറിയിക്കുക.

വായനാ വിവരങ്ങൾ

സ്‌മാർട്ട്ഫോണുകളും ടാബ്‌ലെറ്റുകളും
Android, iPad/iPhone എന്നിവയ്ക്കായി Google Play ബുക്‌സ് ആപ്പ് ഇൻസ്‌റ്റാൾ ചെയ്യുക. ഇത് നിങ്ങളുടെ അക്കൗണ്ടുമായി സ്വയമേവ സമന്വയിപ്പിക്കപ്പെടുകയും, എവിടെ ആയിരുന്നാലും ഓൺലൈനിൽ അല്ലെങ്കിൽ ഓഫ്‌ലൈനിൽ വായിക്കാൻ നിങ്ങളെ അനുവദിക്കുകയും ചെയ്യുന്നു.
ലാപ്ടോപ്പുകളും കമ്പ്യൂട്ടറുകളും
Google Play-യിൽ നിന്ന് വാങ്ങിയിട്ടുള്ള ഓഡിയോ ബുക്കുകൾ കമ്പ്യൂട്ടറിന്‍റെ വെബ് ബ്രൗസർ ഉപയോഗിച്ചുകൊണ്ട് വായിക്കാവുന്നതാണ്.
ഇ-റീഡറുകളും മറ്റ് ഉപകരണങ്ങളും
Kobo ഇ-റീഡറുകൾ പോലുള്ള ഇ-ഇങ്ക് ഉപകരണങ്ങളിൽ വായിക്കാൻ ഒരു ഫയൽ ഡൗൺലോഡ് ചെയ്ത് അത് നിങ്ങളുടെ ഉപകരണത്തിലേക്ക് കൈമാറേണ്ടതുണ്ട്. പിന്തുണയുള്ള ഇ-റീഡറുകളിലേക്ക് ഫയലുകൾ കൈമാറാൻ, സഹായ കേന്ദ്രത്തിലുള്ള വിശദമായ നിർദ്ദേശങ്ങൾ ഫോളോ ചെയ്യുക.