Dharmamrut & Shikshapatri: Nishkam Shuddhi

5.0
ഒരു അവലോകനം
ഇ-ബുക്ക്
69
പേജുകൾ
റേറ്റിംഗുകളും റിവ്യൂകളും പരിശോധിച്ചുറപ്പിച്ചതല്ല  കൂടുതലറിയുക

ഈ ഇ-ബുക്കിനെക്കുറിച്ച്

ભાગવતધર્મના પ્રવર્તક ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ અનેકજીવોને આત્મકલ્યાણના સન્માર્ગે વાળવા અનેકવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓને વણથંભી રાખવા એક આદર્શ ત્યાગી સમુદાય પણ તૈયાર કર્યો.


સંસાર છોડી ત્યાગાશ્રમમાં આવેલા પોતાના ત્યાગી શિષ્યોની ભકિત સાથે ત્યાગ–વૈરાગ્યની જયોત સદાય જલતી રહે એ માટે સદાચારમય બ્રહ્મચર્યાદિ શ્રતોના ચુસ્ત પાલનના હિમા યતી અને આગ્રહી એવા ભગવાન સ્વામિનારાયણે પોતાના પેરમહંસોમાં નિર્લોભ,નિષ્કામ,નિઃસ્વાઇ નિઃસ્નેહ,નિર્માન આ પંચવર્તમાનપ્રવર્તાવ્યા છે.


શ્રીહરિએ આ પંચવર્તમાનના સંદર્ભમાં પાંચ અંતઃશત્રુઓને જીતવાના ઉપાયો તથા સતત સાવધાની રાખવા તેમાં આવતાં ભયસ્થાના સામે લાલબત્તી ધરી છે. કદાચ કંઈ ભૂલચૂક થઈ જાય તો તે માટેનું પ્રાયશ્ચિત પણ બતાવેલ છે. શ્રીહરિના આ હિતવચનનું શતાનંદ મુનિએ ધર્મ શાસ્ત્ર સત્સંગિજીવનના ચેથા પ્રકરણના પ્રથમના છ અધ્યાયમાં સરસ રીતે નિરુ પણ કર્યું છે જે સંપ્રઝાયમાં 'ધર્મામૃત' તરીકે પ્રસિદ્ધ છે.


ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાને આશ્રિત ત્યાગી સમાજ, ત્યાગીર્ધમના ચુસ્ત પાલન સાથે મુમુક્ષુ માત્રને આત્યંતિક કલ્યાણ પંથ પ્રેરક બની રહે તે ર્દષ્ટિએ ત્યાગીઓને ઉદેશીને કહેલ આ ધર્મામૃત ત્યાગીવર્ગને ઉપયોગી છેજ વિશેષમાં આને જાણવાથી ભગવાન શ્રીહરિએ ધર્મમાર્ગમાં જે વિશિષ્ટ છાપ ઉપસાવી છે તેને જગતને ખ્યાલ આવે અને સંપ્રદાયની મહત્તા પણ સમજાય એવે આ અમૂલ્ય ગ્રંથ છે. છેલ્લા કેટલાય સમયથી નહિ મળતો હોવાથી મુમુક્ષુઓની માગણીને ધ્યાનમાં લઈ રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલે તેની આ ચોથી આવૃત્તિ પ્રસિદ્ધ કરી છે.

റേറ്റിംഗുകളും റിവ്യൂകളും

5.0
ഒരു അവലോകനം

ഈ ഇ-ബുക്ക് റേറ്റ് ചെയ്യുക

നിങ്ങളുടെ അഭിപ്രായം ഞങ്ങളെ അറിയിക്കുക.

വായനാ വിവരങ്ങൾ

സ്‌മാർട്ട്ഫോണുകളും ടാബ്‌ലെറ്റുകളും
Android, iPad/iPhone എന്നിവയ്ക്കായി Google Play ബുക്‌സ് ആപ്പ് ഇൻസ്‌റ്റാൾ ചെയ്യുക. ഇത് നിങ്ങളുടെ അക്കൗണ്ടുമായി സ്വയമേവ സമന്വയിപ്പിക്കപ്പെടുകയും, എവിടെ ആയിരുന്നാലും ഓൺലൈനിൽ അല്ലെങ്കിൽ ഓഫ്‌ലൈനിൽ വായിക്കാൻ നിങ്ങളെ അനുവദിക്കുകയും ചെയ്യുന്നു.
ലാപ്ടോപ്പുകളും കമ്പ്യൂട്ടറുകളും
Google Play-യിൽ നിന്ന് വാങ്ങിയിട്ടുള്ള ഓഡിയോ ബുക്കുകൾ കമ്പ്യൂട്ടറിന്‍റെ വെബ് ബ്രൗസർ ഉപയോഗിച്ചുകൊണ്ട് വായിക്കാവുന്നതാണ്.
ഇ-റീഡറുകളും മറ്റ് ഉപകരണങ്ങളും
Kobo ഇ-റീഡറുകൾ പോലുള്ള ഇ-ഇങ്ക് ഉപകരണങ്ങളിൽ വായിക്കാൻ ഒരു ഫയൽ ഡൗൺലോഡ് ചെയ്ത് അത് നിങ്ങളുടെ ഉപകരണത്തിലേക്ക് കൈമാറേണ്ടതുണ്ട്. പിന്തുണയുള്ള ഇ-റീഡറുകളിലേക്ക് ഫയലുകൾ കൈമാറാൻ, സഹായ കേന്ദ്രത്തിലുള്ള വിശദമായ നിർദ്ദേശങ്ങൾ ഫോളോ ചെയ്യുക.