Bal Prarthana: Swaminarayan Book

၃.၀
သုံးသပ်ချက် 1
E-စာအုပ်
128
မျက်နှာ
အဆင့်သတ်မှတ်ချက်နှင့် သုံးသပ်ချက်များကို အတည်ပြုမထားပါ  ပိုမိုလေ့လာရန်

ဤ E-စာအုပ်အကြောင်း

કુમળા છોડને જેમ વાળીએ તેમ વળે એ ન્યાયે સદ્‌વિદ્યા સદ્ધર્મરક્ષક પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ કુમળીવયના બાળકોમાં સત્સંગના શુભ સંસ્કાર રેડવા રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરી.


રાજકોટમાં સંસ્કારના બીજ રોપાયા, જે આજે વટ વૃક્ષ થઇ વિશ્વમાં પાંગર્યા. બધી સંસ્થાઓમાં કુલ ૧૮,૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ વિદ્યા સાથે સદ્‌વિદ્યાની પ્રાપ્તિ કરી રહૃાા છે. ગુરુકુલથી વંચિત રહી ગયેલા બાળકોનાં જીવનમાં આધ્યાત્મિક સંસ્કારો સુદ્રઢ થાય એ શુભ હેતુથી પરમ પૂજય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે બાલ મંડળની પ્રવૃત્તિ શરૂ કરી, જેને આગળ ધપાવવું એ આપણું કર્તવ્ય છે. આજે પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભાશીર્વાદ સહ પ.પૂ. સદ્‌ગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાજી સ્વામીના માર્ગદર્શનથી આ બાલ પ્રવૃત્તિને વિશેષ વેગ મળે એવા શુભ આશયથી “બાલ પ્રાર્થના” પુસ્તિકાનું સુંદર સંકલન કર્યું છે.


બાળકોનાં ઉછેર અને સંસ્કારમાં જેમનો મહત્વનો ફાળો છે, તે માતા-પિતા અને મંડળ સંચાલકો આ પુસ્તિકાનો વ્યવસ્થિત અભ્યાસ બાળકો પાસે કરાવશે. જેથી ભારતના ભાવિ નાગરિકો નિષ્ઠાવાન, સંસ્કારી, નિર્વ્યસની બની ભક્ત હ્ય્દયી બને એ જ શુભ ભાવના...

အဆင့်သတ်မှတ်ခြင်း၊ သုံးသပ်ခြင်း

၃.၀
သုံးသပ်ချက် 1

ဤ E-စာအုပ်ကို အဆင့်သတ်မှတ်ပါ

သင့်အမြင်ကို ပြောပြပါ။

သတင်းအချက်အလက် ဖတ်နေသည်

စမတ်ဖုန်းများနှင့် တက်ဘလက်များ
Android နှင့် iPad/iPhone တို့အတွက် Google Play Books အက်ပ် ကို ထည့်သွင်းပါ။ ၎င်းသည် သင့်အကောင့်နှင့် အလိုအလျောက် စင့်ခ်လုပ်ပေးပြီး နေရာမရွေး အွန်လိုင်းတွင်ဖြစ်စေ သို့မဟုတ် အော့ဖ်လိုင်းတွင်ဖြစ်စေ ဖတ်ရှုခွင့်ရရှိစေပါသည်။
လက်တော့ပ်များနှင့် ကွန်ပျူတာများ
Google Play မှတစ်ဆင့် ဝယ်ယူထားသော အော်ဒီယိုစာအုပ်များအား သင့်ကွန်ပျူတာ၏ ဝဘ်ဘရောင်ဇာကို အသုံးပြု၍ နားဆင်နိုင်ပါသည်။
eReaders နှင့် အခြားကိရိယာများ
Kobo eReader များကဲ့သို့ e-ink စက်ပစ္စည်းပေါ်တွင် ဖတ်ရှုရန် ဖိုင်ကို ဒေါင်းလုဒ်လုပ်ပြီး သင့်စက်ထဲသို့ လွှဲပြောင်းပေးရမည်။ ထောက်ပံ့ထားသည့် eReader များသို့ ဖိုင်များကို လွှဲပြောင်းရန် ကူညီရေးဌာန အသေးစိတ် ညွှန်ကြားချက်များအတိုင်း လုပ်ဆောင်ပါ။