Archavtar Stotra

·
· Rajkot Gurukul
5.0
리뷰 9개
eBook
23
페이지
검증되지 않은 평점과 리뷰입니다.  자세히 알아보기

eBook 정보

સર્વોપરી શ્રી અર્ચાવતાર સ્તોત્રની રચના ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞાથી સદ્.શ્રી ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. આ સ્તોત્ર સાંભળી મહારાજ ખૂબ જ રાજી થયા હતા.


આ સ્તોત્રનો મહિમા ગાતા સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી કહે છે કે જે મનુષ્ય દરરોજ પૂજા ર્ક્યા બાદ હાથ જોડી શ્રદ્ધાપૂર્વક આ સ્તોત્રનો એક પાઠ કરે અથવા વડતાલ આવી દર પૂર્ણિમાએ એક પાઠ કરે તો તેના સર્વ મનોરથ પૂર્ણ થાય છે, નવધા ભક્તિની પુષ્ટિ થાય છે, આ લોકમાં તથા પરલોકમાં સુખની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહિ પણ અક્ષયફળની પ્રાપ્તિ સાથે ભગવાન શ્રીહરિની પ્રસન્નતાનું પાત્ર બને છે.


તથા આ સ્તોત્રના શ્રદ્ધાપૂર્વક દરરોજ અગિયાર પાઠ કરવાથી મનુષ્યનાં ઋણ, દુ:ખ, દારિદ્રય, રોગ, શોક, ભય, શત્રુ બંધન વગેરેનો નાશ થઈ સુખ, સમૃદ્ધિ, ભુક્તિ, મુક્તિ, યશ, વિદ્યાની પ્રાપ્તિ સાથે ધર્મ, અર્થ, કામ, મોક્ષરૂપી ચારેય પુરુષાર્થને નિશ્ર્ચે પામે છે એમાં કોઈ સંશય નથી તેથી ત્યાગી-ગૃહી સર્વે જનોએ પ્રયત્નપૂર્વક આ સ્તોત્રનો નિત્ય પ્રત્યે પાઠ કરવો.

평점 및 리뷰

5.0
리뷰 9개

이 eBook 평가

의견을 알려주세요.

읽기 정보

스마트폰 및 태블릿
AndroidiPad/iPhoneGoogle Play 북 앱을 설치하세요. 계정과 자동으로 동기화되어 어디서나 온라인 또는 오프라인으로 책을 읽을 수 있습니다.
노트북 및 컴퓨터
컴퓨터의 웹브라우저를 사용하여 Google Play에서 구매한 오디오북을 들을 수 있습니다.
eReader 및 기타 기기
Kobo eReader 등의 eBook 리더기에서 읽으려면 파일을 다운로드하여 기기로 전송해야 합니다. 지원되는 eBook 리더기로 파일을 전송하려면 고객센터에서 자세한 안내를 따르세요.